કરવામાં આવ્યું.
-
તાજા સમાચાર
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ જિલ્લાના કાંધેવાળિયા મુકામે ₹156.10 લાખના પાનેલીયા નાની સિંચાઈ યોજનાની કેનાલના રેસ્ટોરેશન કામનું તથા શિતળવાળા ઢોરે ગામે ₹135.50 લાખના રેવાણીયા…
Read More » -
તાજા સમાચાર
ખંભાત એસટી ડેપો ખાતે મુસાફરી કરતા પેસેન્જર માટે ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું
ઉનાળાની કાળજાળ ગરમીને લઈ મુસાફરી કરતા પેસેન્જર તેમજ ડ્રાઇવર કંડકટર માટે આજરોજ ખંભાત શહેરના એસ ટી ડેપો દ્વારા ઠંડા…
Read More » -
તાજા સમાચાર
આજરોજ ચલાલા થી ધારી રોડ નું ખાતમુહર્ત દાનમહારાજ ની જગ્યા ના લઘુમહંત પૂજ્ય શ્રી મહાવીરબાપુ ભીમનાથ મંદિર ના મહંત મયુરબાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું..
લોકો ને સારી સુખાકારી માટે દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત પ્રયત્નશીલ રહી વિકાસ…
Read More » -
તાજા સમાચાર
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા “મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૪” યોજાવા જઈ રહ્યો છે તે અંતર્ગત આજરોજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
અત્યાર સુધીમાં ૩ બિઝનેસ સમિટ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા યોજાયા છે અને આ સમિટ દ્વારા ૧૦ હજારથી વધારે…
Read More » -
તાજા સમાચાર
આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા શહેર પોલીસ તંત્ર ની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન તેમજ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડીંગ અને 920 પોલીસકર્મી ઓને આવાસ ની સુવિધા 13 માળના…
Read More » -
તાજા સમાચાર
આજરોજ બગસરા તાલુકા પંચાયત કચેરી ખાતે બગસરા તાલુકાની જનતાના સર્વાંગી વિકાસને અનુલક્ષીને તાલુકા કક્ષા એ.ટી. વી.ટી તેમજ નાણાપંચ તેમજ તાલુકા કક્ષા આયોજન અંદાજીત રૂપિયા 2 કરોડ 80 લાખનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ઉપસ્થિત બગસરા-ધારી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર, અમરેલી જિલ્લા પંચાયત પ્રતિનિધિ સદસ્યશ્રી ધીરૂભાઈ…
Read More »