આયોજન કરવામાં આવ્યું હતું
-
તાજા સમાચાર
શ્રી સી.એચ.શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજયુકેશન, સુરેન્દ્રનગર તથા કવચ કેન્દ્ર – KCG, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ “સાયબર સુરક્ષા જાગૃતતા” વિષય પર એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનો મુખ્ય હેતુ કોલેજની વિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થીઓને વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાઓ વિષે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમ્યાન…
Read More » -
તાજા સમાચાર
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગા ને ગૌરવ અપાવ્યું છે ત્યારે એ ગૌરવને વધાવવા માટે ખંભાત શહેરમાં આજરોજ સાંજે 5:00 વાગે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું
ભારતીય સેનાની બહાદુરીને લઈ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ભારતની અંદર ઠેર ઠેર…
Read More »