દાનમહારાજ
-
તાજા સમાચાર
આજરોજ ચલાલા થી ધારી રોડ નું ખાતમુહર્ત દાનમહારાજ ની જગ્યા ના લઘુમહંત પૂજ્ય શ્રી મહાવીરબાપુ ભીમનાથ મંદિર ના મહંત મયુરબાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું..
લોકો ને સારી સુખાકારી માટે દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત પ્રયત્નશીલ રહી વિકાસ…
Read More »