એવા
-
તાજા સમાચાર
કેન્દ્ર સરકારશ્રી ના અગત્યના પ્રોજેક્ટ એવા “આપદા મિત્ર” પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ના સહયોગથી અમદાવાદ લો ગાર્ડન ખાતે આવેલ એન.સી.સી કેમ્પ યોજાયો
તા. ૧૫/૦૭/૨૦૨૫ થી તા. ૨૪/૦૭/૨૦૨૫ સુધી કુલ ૫૧ એન.સી.સી કેડેટ્સ ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તાલીમબદ્ધ કરવામાં આવ્યા જે તાલીમબદ્ધ કેડેટ્સ…
Read More » -
તાજા સમાચાર
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાને ૧૦૫ વર્ષ થયા. આજ પટાંગણમાં “પ્રાણજીવન વિદ્યાર્થી ભવન” આવેલું છે, જેને સો વર્ષ પૂરા થયા નિમિત્તે ખૂબ જ સક્રીય એવા કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલે ચૌદ દિવસ સુધી વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આજે સમાપન દિવસ નિમિત્તે જવાનું થયું.
પ્રાણજીવન મહેતા લંડનમા બેરીસ્ટર હતા, વેપાર પણ કરતા, પ્રખર દેશભક્ત હતા. પૂજ્ય બાપુ સાથે કામ કરતા અને બાપુ ભારત આવીને…
Read More »