રાજ્ય
-
જમીઅલ ઉલમા ઝીલા અહમદાબાદનું ઈલેક્શન યોજાયું
આજ રોજ તા. ૨૭-૦૯-૨૦૨૫ ના રોજ જમીઅત ઉલમા એ હિન્દ એક શાખા જમીઅત ઉલમા ઝીલા અહમદાબાદ નું ઈલેક્શન આજ…
Read More » -
લાઠી સિવિલ ખાતે ધર્મ જીવન હોસ્પિટલ અમરેલીના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ધારાસભ્ય જનક તળાવિયાની ઉપસ્થિતિમાં કેમ્પનું આયોજન, આરોગ્યક્ષેત્રે આ પ્રયાસને સરાહનીય ગણાવ્યો લાઠી શહેરના સિવિલ હોસ્પિટલ પરિસરમાં આજે એક વિશાળ…
Read More » -
લાઠી ખાતે ભુરખીયા ફાટક રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ કાર્યનો ધારાસભ્ય શ્રી જનક તળાવીયા દ્વારા સ્થળ પર જઈ વિશ્લેષણાત્મક નિરીક્ષણ
લાઠી તાલુકાના વિકાસને નવી દિશા આપતી ઐતિહાસિક કામગીરી — ભુરખીયા ફાટક ખાતે બનાવાઈ રહેલા રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ કાર્યનું આજ રોજ…
Read More » -
શ્રી સી.એચ.શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજયુકેશન, સુરેન્દ્રનગર તથા કવચ કેન્દ્ર – KCG, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ “સાયબર સુરક્ષા જાગૃતતા” વિષય પર એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનો મુખ્ય હેતુ કોલેજની વિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થીઓને વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાઓ વિષે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમ્યાન…
Read More » -
આજ રોજ બોટાદ ખાતે બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મિટિંગ નું આયોજન
જેમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિંમતભાઈ કટારીયા દ્વારા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખો…
Read More » -
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી
‘સ્વચ્છતા એ જ સંકલ્પ, વિદ્યાર્થી સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો તથા મહાશ્રમદાનમાં…
Read More » -
સ્ટાર્ટઅપ કોંક્લેવ 2025 ખાતે રાજપુત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલના પ્રતિનિધિ મંડળે યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી.
આ પ્રસંગે ઇનોવેશન દ્વારા પ્રોડક્ટ્સ અને સર્વિસિસનું પ્રદર્શન નિહાળ્યું હતું. યુવાઓને વ્યવસાયમાં મળતી વિવિધ યોજનાઓ જેમ કે i-Hub, SSIP, Startup…
Read More » -
શ્રી આઇ.વી. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, નડિયાદ ખાતે તા. 23/09/2025ના રોજ સાયબર ક્રાઇમ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ વિષે જાગૃત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવા જરૂરી…
Read More » -
એ.સી.બી સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરિક આરોપી :- (૧) કમલેશભાઇ માણેકલાલ પટેલ, આચાર્ય, શેઠ શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિધા…
Read More » -
કોડેનયુક્ત નશાકારક કફસીરપની બોટલ નંગ-૯૩૭ ની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડતી બગોદરા પોલીસ “
પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી, વિધી ચૌધરી સાહેબ, અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, ઓમ પ્રકાશ જાટ સાહેબ, અમદાવાદ…
Read More »