Yuvrajsinh Puwar
-
તાજા સમાચાર
કોડેનયુક્ત નશાકારક કફસીરપની બોટલ નંગ-૯૩૭ ની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડતી બગોદરા પોલીસ “
પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી, વિધી ચૌધરી સાહેબ, અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, ઓમ પ્રકાશ જાટ સાહેબ, અમદાવાદ…
Read More » -
તાજા સમાચાર
સ્વયંપ્રભા વુમન્સ ક્લબ તથા રાજવી કવિ કલાપી કલા વિકાસ મંડળના સંકલનથી રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ દ્વારા પ્રિ-નવરાત્રી ઉજવણીનું ભવ્ય આયોજન અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યમીઓને તથા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ઉદ્યોગપતિઓ, યુવા કલાકારો, સાહિત્યકારો, ટીવી…
Read More » -
તાજા સમાચાર
ઢસાગામ લાયબ્રેરી ચોક માં ‘સરદાર પટેલ સ્મૃતિ ભવન’ બનાવવા બાબત.
સવિનય જયભારત સાથ જણાવવાનું કે અખંડ ભારતના શિલ્પી તેમજ મહાત્મા ગાંધીજી ના વિશ્વાસું સાથીદાર કે જેના વિના દેશની આઝાદી…
Read More » -
તાજા સમાચાર
લાઠી પંથકમાં જળક્રાંતિ ઝરખડી નદીને ઊંડી ઉતારવા રૂ. 17 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાવતા સાંસદ ભરતભાઈ સુતરીયા અને ઘારાસભ્ય જનક તળાવીયા
લાઠી બનશે હવે જળક્રાંતીમાં પણ અગ્રેસર: ઝરખડી નદિનો જીર્ણોઘ્ઘાર …………………….. લાઠીના ઝરખીયા, અડતાળા, તોડા અને દુધાળા ગામોની જીવાદોરી સમાન ઝરખડી…
Read More » -
“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ ૩૦ હજારથી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા
રાજ્યમાં આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૧૫ લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો ……… વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ…
Read More » -
તાજા સમાચાર
એ.સી.બી ટોલ ફ્રી નં.૧૦૬૪ સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરિક આરોપી :- પરાગકુમાર લક્ષ્મણભાઇ બારોટ, કોમ્પ્યુટર ઓપરેટર, કરાર આધારીત, દસ્ક્રોઇ મામલતદાર કચેરી, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ, રહે.૩૯,…
Read More » -
તાજા સમાચાર
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિતે ઉજવાતા
આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા પખવાડિયા અંતર્ગત સુપોષણ…
Read More » -
તાજા સમાચાર
ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા‘સેવા પખવાડિયા’ અંતર્ગત
આજ રોજ 17 સપ્ટેમ્બર ને બુધવાર ને સવારે 9.00 વાગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસે “સેવા પરમો ધર્મ”…
Read More » -
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના ધારથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું…
Read More » -
તાજા સમાચાર
ગઢડા શહેર ભાજપ સંગઠન દ્વારા જિલ્લા પ્રમુખના જન્મદિવસ નિમિત્તે બાળકોને કીટ વિતરણ
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગઢડા શહેર ભાજપ સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More »